વાંકાનેરમા મહાશિવરાત્રીનાં મહા પાવન પર્વ નિમિતે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા અમરનાથ દર્શન.
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય- વાંકાનેર દ્વારા આબેહૂબ અમરનાથ દર્શન નું ભવ્ય આયોજન : તા. 11/3/21 ગુરુવાર, સમય સવારે ૯ થી રાત્રિના ૯ સુધીઅને રક્તદાન કેમ્પનો સમય સવારે ૯ કલાક થી સાંજના ૫ કલાક સુધી રહશે...
જ્ઞાનગંગા ભવન, અરુણોદય સોસાયટી, ૮-એ, નેશનલ હાઇવે, વાંકાનેર ખાતે યોજાશે. આ રક્તદાન તથા અમરનાથ દર્શનનો લાભ લેવા માટે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
No comments:
Post a Comment