Thursday, 21 January 2021

વાંકાનેરમાં શ્રી ભગવતી કોલ્ડ્રિંક્સ અને આઇસ્ક્રીમ નું નવા સ્વાદ સાથે નવું સાહસ સાથે નવપ્રસ્થાન....

 વાંકાનેરમાં શ્રી ભગવતી કોલ્ડ્રિંક્સ અને આઇસ્ક્રીમ નું નવા સ્વાદ સાથે નવું સાહસ સાથે નવપ્રસ્થાન....



વાંકાનેર તા.21/1/21

વાંકાનેર શહેર ની સ્વાદપ્રિય જનતાને છેલ્લા 75 વર્ષથી સતત અનેક ફ્લેવર્સ માં ઠંડા પીણાં અને આઇસ્ક્રીમ પીરસતું એક માત્ર શ્રી ભગવતી કોલ્ડ્રિંક્સ અને આઇસ્ક્રીમ નું આજરોજ વાંકાનેર મધ્યે એવા માર્કેટ ચોક ખાતે આવેલી નાસ્તા બઝાર ખાતે નવનિર્મિત ૐ શક્તિ કોમ્પલેક્ષ ખાતે ભવ્ય ઉદ્ઘાટન શ્રી ગાયત્રી શક્તિપીઠ વાંકાનેરના મહંત શ્રી અશ્વિનભાઈ રાવલ ના વરદ હસ્તે રીબીન કાપી સ્વાદપ્રિય જનતા સમક્ષ ખુલ્લું મૂકવામાં આવ્યું છે...



Taste of city જયસ્વાલ ગ્રુપ શ્રી ભગવતી કોલ્ડ્રિંક્સ અને આઇસ્ક્રીમનાં ઓનર સ્વ.મનુભાઈ જયસ્વાલ અને હરેશભાઈ,જગદીશભાઈ,લાલાભાઈ,મોહિતભાઈએ હંમેશને માટે વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારની સ્વાદપ્રિય જનતા ને કોલ્ડ્રિંક્સ અને ઠંડા પીણામાં અલગ વેરાયટી આપતા રહ્યા છે. લીંબુ સોડા અને જીરા મસાલા સોડામાં તેમની અલગ જ માસ્ટરી છે. તદુપરાંત ત્યાં આપને દરેક કંપનીના દરેક ફ્લેવરમાં આઈસક્રીમ દરેક પ્રકારના કોલ્ડ્રિંક્સ, ઠંડા પીણા, નેચરલ ફ્રુટ જ્યુસ, સેઇક તદ્દન વ્યાજબી ભાવે મળશે. સાથે તાજા ગરમાગરમ મસાલેદાર પફ મળશે...

તેમનું નવું સરનામું

ન્યુ ભગવતી કોલ્ડ્રિંક્સ, માર્કેટ ચોક,નાસ્તા બજાર, ૐ શક્તિ કોમ્પલેક્ષ,વાંકાનેર.

તસવીર/અહેવાલ= 

નવદીપ ભટ્ટી વાંકાનેર.7984295743







No comments:

Post a Comment