Thursday, 7 January 2021

રંજનબેન કિશોરચંદ્ર શાહ વાંકાનેર અરિહંત શરણ...

અરિહંત શરણ


વાંકાનેર નિવાસી રંજનબેન કિશોરચંદ્ર શાહ ઉંમર વર્ષ 77 તે સ્વ.કિશોરચંદ્ર અમૃતલાલ શાહ ના ધર્મ પત્ની તેમજ અમિત શાહના માતુશ્રી અને શીતલબેન ના સાસુ તારીખ 7- 1- 2021 ના રોજ અરિહંત શરણ પામેલ છે.
 ટેલિફોનિક બેસણું-
 વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી સદગતનું
 ટેલિફોનિક બેસણું તારીખ 9- 1- 2021શનિવાર ના રોજ 
સમય સાંજે ૪ થી ૬ રાખેલ છે 
વિજયભાઈ શાહ. 94295 66200
વીરુભાઈ શાહ.    93757 03755 
અમિતભાઈ શાહ. 87806 31635


 

No comments:

Post a Comment