વાંકાનેર ખાતે શ્રી દશનામ ગોસ્વામી યુવા ગૃપ ચેરિટેબલ ટ્રસ્ટ વાંકાનેર ની સમાજ વાડી ખાતે બેઠક મળી તેમા સર્વ પ્રથમ સમાજના જે જે વ્યક્તિ અવશાન પામ્યા તેમની આત્માને પરમ શાંતી મળે તે માટે મૌન પાડી આગામી સમાજલક્ષી કાયઁકૃમો ની ચર્ચા કરી સવાઁનુમતે નવીનયુકત હોદેદારો ની નીમણૂંક કરાઇ જેમા
ચેતનગિરિ ગોસ્વામી-અધ્યક્ષ,
ભરતવન ગોસ્વામી-ઉપાધ્યક્ષ,
પાથઁગિરિ ગોસ્વામી-પ્રમુખ,
ધમેઁશપરી ગોસ્વામી-ઉપપ્રમુખ,
ભાવેશપરી ગોસ્વામી-મંત્રી,
અમીતવન ગોસ્વામી-સહમંત્રી,
આ મીટીંગમા વાંકાનેર તાલુકા મંડળના હોદેદારો સદસ્યો તેમજ નિવૃત PSI શ્રી સોમગિરિજી ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા..
નવદીપભટ્ટી વાંકાનેર.7984295743
No comments:
Post a Comment