Tuesday, 2 February 2021

પ્રતાપસિંહ મૂળરાજ સિંહ ઝાલા (લુણસરીયા) નું દુઃખદ અવસાન

 દુઃખદ અવસાન


લુણસરીયા નિવાસી હાલ વાંકાનેર પ્રતાપસિંહ મૂળરાજસિંહ ઝાલા (દૂધની ડેરીવાળા) તે રસિકસિંહજી મૂળરાજસિંહજી ઝાલાના નાના ભાઈ અને આદિત્યરાજસિંહ (INOX ceramic) ના પિતાશ્રી તથા અર્જુનસિંહજી , ગિરિરાજસિંહજી , તથા ગૌતમસિંહજી ના કાકાશ્રી  અને નિકુલસિંહના સસરાનું દુઃખદ અવસાન થયું છે જેમની સ્મશાન યાત્રા આજે સવારે 9:30 વાગ્યે તેમનાં નિવાસ સ્થાન દિગ્વિજય નગર મેઈન રોડ વાંકાનેર થી નીકળશે.


No comments:

Post a Comment