વાંકાનેર : દોશી કોલેજના સ્થાપક રસિકલાલ ન્યાલચંદ દોશીનું નિધન
વાંકાનેર: વાંકાનેરમાં દોશી કોલેજ તેમજ હિંમતલાલ ન્યાલચંદ દોશી અને રસિકલાલ ન્યાલચંદ દોશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક (ટ્રસ્ટી) રસિકલાલ ન્યાલચંદ દોશીનું તા. 24/12/2020ના રોજ નિધન થયેલ છે.
No comments:
Post a Comment