તા. ૧૫/૧૨/૨૦૨૦
વાંકાનેર તાલુકા ભાજપ પરીવાર તથા વાંકાનેર યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલા દ્વારા મોરબી જીલ્લા ભાજપ ના નવ નિયુક્ત ઉપપ્રમુખ ગોરધનભાઈ સરવૈયા, મંત્રી ગોવિંદભાઈ દેસાઈ, મંત્રી રસિકભાઈ વોરા તેમજ રેલ્વે બોર્ડના મેમ્બર સુરેશભાઈ પ્રજાપતિ નો સન્માન સમારોહનું આયોજન તાલુકા ભાજપ કાર્યાલય ખાતે યોજાયો જેમાં તાલુકા ભાજપ કાર્યકર્તાઓ, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, સમાજ આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહેલા અને નવનિયુક્ત સભ્યોનું ફૂલ હારતોરા કરી શુભેચ્છા સાથે સન્માન કર્યું હતું અને આ તકે સર્વે હોદેદારો એ સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા સાહેબ તથા જીલ્લા અને પ્રદેશ ભાજપ નો ખૂબ ખૂબ આભાર માનેલ....
No comments:
Post a Comment