Thursday, 24 December 2020

અજર અમર અટલ... શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજી ની જન્મજયંતિ પર વાંકાનેર તાલુકા ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કરતા ભાજપના અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ.

 અજર અમર અટલ...  શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજી ની જન્મજયંતિ પર વાંકાનેર તાલુકા ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કરતા ભાજપના અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ.

અડીખમ અટલજી
"માં ભારતીના"પનોતા પુત્ર તમે અટલજી
દેશપ્રેમીઓના પ્રેરણાસ્ત્રોત અટલજી
યુવાનોના આદર્શ નેતા અટલજી
બંધારણના પ્રખર જ્ઞાતા અટલજી
માં ભોમ ખાતે ન્યોછાવર અટલજી
કવિ હૃદયી રાજપુરુષ અટલજી
"શાસ્ત્રજીની"શ્રદ્ધાંજલિ સભામાં
તમે વિદેશીઓને મર્મમાં કહેલ
"ભારત માતાકી ગોદ ઉજ ડી
હૈ લેકિન કોખ નહીં ઉજડી"
અમે પામર મનુષ્યો આપને
શુ અંજલિ આપીએ અટલજી
જબ તક સુરજ ચાંદ રહેગા
અટલજી આપકા નામ રહેગા
(ઢેબર)
       25/12/2020
આજરોજ  ભારતીય જનતા પાર્ટી તાલુકા કાર્યાલય ખાતે શ્રદ્ધેય અટલબિહારી બાજપાઈજીની 96 મી જન્મ જયંતી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વાંકાનેર તાલુકા કાર્યાલય ખાતે તાલુકા ભાજપના સર્વે હોદ્દેદારો અને સક્રિય કાર્યકર્તાઓ દ્વારા વંદનીય શ્રી અટલજીની
 તસવીરને દિપ પ્રાગટ્ય કરી ફુલહાર પહેરાવી શ્રદ્ધાસુમન અર્પણ કરી અંજલી અર્પણ કરી હતી
નવદીપ ભટ્ટી વાંકાનેર...
***જાહેરાત****




No comments:

Post a Comment