શ્રીફળેશ્વર મંદિર ના મહંત, વાંકાનેર પાટીદાર સમાજ ના કારોબારી સભ્ય ,તેમજ વાંકાનેર ના અનેક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલ એવા શ્રી કાનજીભાઈ રામાભાઈ પટેલ (પટેલબાપુ) જે તુષારભાઇ અને વિશાલભાઇ ના પિતાશ્રી નુ આજ રોજ તા.22-11-2020 ને રવિવાર ના સાંજે દુઃખદ અવસાન થયેલ છે.
તેમની સ્મશાન યાત્રા તા. 23-11-2020 સોમવાર સવારે 9=00 કલાકે તેમના નિવાસસ્થાન ફળેશ્વર મંદિર ની પાસે થી રાખેલ છે

No comments:
Post a Comment