Sunday, 15 November 2020

શ્રી વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા ખાતે ચોપડા પૂજન સંપન્ન








 

 આધુનિક સમયમાં પેપરલેશ અને  ડિજિટલ આર્થિક વ્યવહાર થઈ રહ્યો છે ત્યારે વાંકાનેર ખાતે શ્રી વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા જે 168 વર્ષથી ગૌ સેવા અને જીવદયા પ્રવૃત્તિ કરતી સંસ્થામાં વર્ષો થી આપની સંસ્કૃતિ વૈદિક પરંપરા મુજબ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ દિવાળીના શુભ દિવસે સંસ્થાના પ્રમુખ શ્રી લલિતભાઈ મહેતા તથા તેમના પૌત્ર પલ્લવ મહેતા અને તેમની પૌત્રી પરી મહેતાના વરદ્ હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. આ સમયે સંસ્થામાં ટ્રસ્ટીશ્રી ઓ અને કારોબારી સદસ્ય અને કર્મચારીગણ હાજર રહ્યો હતો....
તસવીર/અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર.

No comments:

Post a Comment