Tuesday, 17 November 2020

વાંકાનેર BAPS સ્વામિનારાયણ મંદિરે ભગવાન શ્રી સ્વામિનારાયણને દિવ્ય સાથે ભવ્ય શણગાર...




નવદીપ ભટ્ટી વાંકાનેર દ્વારા.....

દીપોત્સવ તહેવાર એટલે દિવાપલી અને નૂતન વર્ષ નિમિતે વાંકાનેર ખાતે રાજકોટ રોડ પર આવેલ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવારશ્રી સ્વામિનારાયણને ભવ્ય દિવ્ય વાઘા થી શણગાર સજાવી ઉમંગ,ઉલ્લાસ અને ઉર્જાવાન થી દીપોત્સવ ઉજવામાં આવ્યો હતો અને આ તકે મંદિર ને ઝળહળતી કલરફૂલ લાઈટિંગ થી સુશોભિત કરી દિવ્યતાની અનુભૂતિ કરાવી છે...આ અવસર ઉપર ગત રવિવારના રોજ ભગવાનશ્રી ને વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો આ તકે દૂધ અને શુદ્ધ માવાની વાનગીઓ એકત્ર કરવા થી લઇ અન્નકૂટ દર્શન સુધી સર્વે હરિભક્તો અને સેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી...
તસવીર/અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર...


1 comment: