![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhQFPb9B14SDMyIfzoOEgJDoloEiw-xKIPRPn1eHbWxkhmnSUZUYAhFzczek4-2SYDKnGRdGyUNYTW2lOVFL4O5jSOxR4fadk76fer8Yltp92QpthUtQx1BMr1hGyB2_VWCDX_cc9P-T9w/s320/FB_IMG_1606654367479.jpg)
તમામ તસવીર સોશ્યલ મીડિયા ના માધ્યમથી.....
નવદીપ ભટ્ટી વાંકાનેર
તેમની સ્મશાન યાત્રા તા. 23-11-2020 સોમવાર સવારે 9=00 કલાકે તેમના નિવાસસ્થાન ફળેશ્વર મંદિર ની પાસે થી રાખેલ છે
મૂળ વાંકાનેર નિવાસી હાલ રાજકોટ સોરઠીયા રજપુત સ્વ. પિયુષ ભટ્ટી (રીટા.આર્મી મેન)
ઉ.વ. ૪૦ તે નરેન્દ્રભાઈ ભટ્ટી (એસ.ટી કંડકટર)ના પુત્ર,તે પ્રિયાંશ ના પિતા અને રવી ના મોટાભાઈ અને મુકેશભાઈ,કીર્તિ,રાજેશ,
નવદીપ,કેતન,અમિત,યોગેશ ના ભાઈ નું
તા.૨૧/૧૧/૨૦૨૦ શનીવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે તેમનું ટેલીફોનીક બેસણું ૨૬/૧૧/૨૦૨૦ ગુરુવાર ના રોજ સાંજે ૪-૦૦થી ૬-૦૦ તેમના નિવાસ સ્થાને રતનપર, રામધામ સોસાયટી,રાજ પ્લાઝા - રતનપર ખાતે રાખેલ છે....
નરેન્દ્રભાઈ ભટ્ટી: 98248 21619
રવિ ભટ્ટી: 97269 65881
99252 59922
વાંકાનેર રઘુવંશી પરિવાર દ્વારા સતત ૪ વર્ષે સંત શિરોમણી જલારામબાપાની ૨૨૧મી જયંતીની ભવ્ય ઊજવણી
નવદીપ ભટ્ટી વાંકાનેર દ્વારા...
![]() |
નવદીપ ભટ્ટી વાંકાનેર દ્વારા.....
દીપોત્સવ તહેવાર એટલે દિવાપલી અને નૂતન વર્ષ નિમિતે વાંકાનેર ખાતે રાજકોટ રોડ પર આવેલ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવારશ્રી સ્વામિનારાયણને ભવ્ય દિવ્ય વાઘા થી શણગાર સજાવી ઉમંગ,ઉલ્લાસ અને ઉર્જાવાન થી દીપોત્સવ ઉજવામાં આવ્યો હતો અને આ તકે મંદિર ને ઝળહળતી કલરફૂલ લાઈટિંગ થી સુશોભિત કરી દિવ્યતાની અનુભૂતિ કરાવી છે...આ અવસર ઉપર ગત રવિવારના રોજ ભગવાનશ્રી ને વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો આ તકે દૂધ અને શુદ્ધ માવાની વાનગીઓ એકત્ર કરવા થી લઇ અન્નકૂટ દર્શન સુધી સર્વે હરિભક્તો અને સેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી...
તસવીર/અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર...