સર્વને અન્ન, સર્વને પોષણ
“પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના“
5 વર્ષ આપણી સરકારના સૌના સાથ, સૌના વિકાસના..
આજ રોજ તારીખ 03/08/2021 ને મંગળવાર ના રોજ *પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના* અંતર્ગત વિનામૂલ્યે અનાજ વિતરણ અને લાભાર્થી સાથે સીધો સંવાદ કાર્યક્રમ કે.કે.શાહ હાઈસ્કૂલ વાંકાનેર ખાતે યોજાયો...
કાર્યક્રમ ની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે દીપપ્રાગટય થી કરવામાં આવી ત્યારબાદ મહાનુભાવો નું સ્વાગત કરવામાં આવ્યું..ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી,અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નો ઓનલાઇન સવાંદ સાંભડેલ..ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવ ના હસ્તે કીટ વિતરણ કાર્યક્રમ કરેલ...
આ કાર્યક્રમ મા વાંકાનેર નગરપાલિકા સદસ્ય રીટાબા રાઠોડ, વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી , શહેર મહામંત્રી કે.ડી.ઝાલા તથા દિપકભાઇ પટેલ, શહેર ભાજપ ઉપપ્રમુખ અમીતભાઈ શાહ, હિરેનભાઈ ખિરૈયા, સંજયભાઈ જાડા , શારદાબેન બોસિયા , શહેર ભાજપ મંત્રી નયનાબેન પરમાર , અમીતભાઈ પાટડિયા, રમીલાબેન બારોટ કોષાધ્યક્ષ લહેરૂ રિધીશભાઈ , કાર્યાલય મંત્રી મૂળજીભાઈ ગેડિયા હાજર રહ્યા હતા...
આ તકે અમરસિંહભાઈ મઢવી, ગજેન્દ્રસિંહ રાઠોડ, વિપુલભાઇ ભાનુશાળી , મેહુલ ઠાકરાણી ,રાજભા ઝાલા, મુકેશભાઈ ગેડિયા , રઘુરાજસિંહ સરવૈયા, અરુણભાઈ મહાલિયા, નિલેશ મોરાર, વિક્રમભાઈ ચાવડા, પિન્ટુભાઈ સોલંકી, જાનકીદાસ, પિન્ટુભાઈ નિમાવત, દિપકભાઇ બોસિયા વગેરે કાર્યકર્તા હાજર રહ્યા હતા....
No comments:
Post a Comment