આ દીપાવલી મહોત્સવ ઉજવો પાટીદાર ફટાકડા મોલ સાથે.....
નવું સરનામું
જેઠીબાઈની ભોજન શાળા, પટેલ ટ્રાન્સપોર્ટ સામે, સિટી સ્ટેશન રોડ, વાંકાનેર ખાતે પાટીદાર ફટાકડા મોલ નો આજ થી ભવ્ય શુભારંભ થયો છે
નહિ નફો અને નહિ નુકશાન નાં હેતુથી વેચાણ કરવામાં આવે છે. દરેક પ્રોડક્ટ ઉપર ભાવ લખેલા હોઈ છે જેથી કોઈ ગ્રાહકને છેતરવવાનો ડર ના રહે અને દરેક ને કમ્પ્યુટરરાઈઝ બિલ આપવામાં આવે છે.તદન પારદર્શક વહીવટ થી વેચાણ કરતું વાંકાનેર નું એકમાત્ર સ્થળ એટલે પાટીદાર ફટાકડા મોલ
પાટીદાર ફટાકડા મોલ તા.25/10 થી તા.3/11 સુધી અને સમય સવારના 9 થી રાત્રિ નાં 12 સુધી રેહશે તો વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતા ને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવે છે અને પાટીદાર મોલમાંથી ફટાકડા ખરીદી કરી સેવા કાર્ય માં સહભાગી બનો. વધુ વિગત માટે પાટીદાર ફટાકડા મોલ - વાંકાનેર
પાટીદાર ફટાકડા મોલ
બ્રાન્ચ 1 : વાંકાનેર
જેઠીબાઈની ભોજન શાળા, સિટી સ્ટેશન રોડ, વાંકાનેર
બ્રાન્ચ-2 : મોરબી
પ્રસંગ હોલ,જીઆઇડીસી, શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડની બાજુમાં, મોરબી