Friday, 10 February 2023

વાંકાનેરનાં રાતિદેવળી ગામે રવિવારે કાન-નાક અને ગળાના દર્દોનો ફ્રી નિદાન કેમ્પ યોજાશે

વાંકાનેરનાં રાતિદેવળી ગામે રવિવારે કાન-નાક અને ગળાના દર્દોનો ફ્રી નિદાન કેમ્પ યોજાશે
દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બંધુસમાજ દવાશાળા વાંકાનેર દ્વારા રાતિદેવલી ગામ ખાતે આગામી તા. ૧૨ ને રવિવારે સવારે ૦૯ : ૩૦ થી ૨ કલાક સુધી કાન-નાક અને ગળાના દર્દોનો ફ્રી નિદાન કેમ્પ યોજાશે
આ કેમ્પમાં ઈ.એન.ટી. સર્જન ડો. સુરભી અંબાણી સેવા આપશે જે કેમ્પમાં કાન-નાક અને ગળાના રોગોની સચોટ સારવાર-નિદાન અને ઓપરેશન અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે ઉપરાતં તદન રાહત દરે ઓપરેશનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
 વાંકાનેરના રાતીદેવલી પ્રાથમિક કન્યા શાળા ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજાશે જે કેમ્પનો વાંકિયા, પંચાસીયા, રાણેકપર, પંચાસર અને વઘાસીયા ગામના દર્દીઓ પણ લાભ લઇ શકશે.
તારીખ :- 12/02/2023, વાર :- રવીવાર
સમય :- સવારે 09:30 થી 02:00 સુધી
સ્થળ :- રાતિદેવળી કન્યા પ્રાથમિક શાળા


No comments:

Post a Comment