Sunday, 25 October 2020
વાંકાનેર રણજીત વિલાસ પેલેસ ખાતે આજ રોજ રાજ પરીવાર દ્વારા દશેરા નિમિતે પરંપરાગત રીતે પૂજન વિધિ કરતા વાંકાનેર યશસ્વી યુવરાજ શ્રી કેશરીદેવ સિંહજી ઝાલા તથા રાજ પરીવાર...
આજરોજ શક્તિપર્વ વિજયાદશમી ના પાવન પર્વ નિમિતે ક્ષત્રિયો ના નવાવર્ષ અને શક્તિ ના પર્વ નિમિતે વાંકાનેર ના રણજીતવિલાસ પેલેસ મુકામે નામદાર મહારાણા રાજસાહેબ શ્રી દિગ્વિજયસિંહજી બાપુસાહેબ ના સાનિધ્ય મા નામદાર યુવરાજસાહેબ શ્રી કેસરીદેવસિંહજી ના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ થી બ્રાહ્મણો હસ્તે શસ્ત્ર પૂજન સાથે ગાયમાતા પૂજન, અશ્વ પૂજન, રથ પૂજન, અને શમીપૂજન ચાલી આવતી પરંમપરા મુજબ કરવા મા આવેલ આ પાવન પ્રસંગે સમાજ ના વડીલો અને યુવાનો હાજર રહેલ હતા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment