Friday, 30 October 2020

શ્રી સ્વામિનારાયણ મંદિર વાંકાનેર શરદ પૂનમ 2020 નિમિતે ઝળહળતો રોશની નો શણગાર...

 

આમ તો બધી જ પૂનમ સુંદર હોય છે. પરંતુ શરદ પૂનમ ના ચંદ્ર ની વાત જ કંઈક અલગ છે. જે પુરાણોમાં એવું કહેવાય છે કે  આ રાત ની સુંદર તા માણવા દેવતાઓ પણ ધરતી પર આવે છે. આજ થી વર્ષો પૂર્વ શ્રીજીમહારાજ મહારાજ નું ધામરૂપ અક્ષરબ્રહમ ગુણાતીતાનંદ સ્વામી નું પ્રાગટ્ય સૈરાષ્ટ્ર ના હાલાર પંથક ના ઞામ ભાદરા માં થયું

આજના દિને શત્ શત્ વંદન


Sunday, 25 October 2020

વાંકાનેર રણજીત વિલાસ પેલેસ ખાતે આજ રોજ રાજ પરીવાર દ્વારા દશેરા નિમિતે પરંપરાગત રીતે પૂજન વિધિ કરતા વાંકાનેર યશસ્વી યુવરાજ શ્રી કેશરીદેવ સિંહજી ઝાલા તથા રાજ પરીવાર...




 આજરોજ શક્તિપર્વ વિજયાદશમી ના પાવન પર્વ નિમિતે ક્ષત્રિયો ના નવાવર્ષ અને શક્તિ ના પર્વ નિમિતે વાંકાનેર ના રણજીતવિલાસ પેલેસ  મુકામે નામદાર મહારાણા રાજસાહેબ શ્રી દિગ્વિજયસિંહજી બાપુસાહેબ ના સાનિધ્ય મા નામદાર યુવરાજસાહેબ શ્રી કેસરીદેવસિંહજી ના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ થી બ્રાહ્મણો હસ્તે શસ્ત્ર પૂજન સાથે ગાયમાતા પૂજન,  અશ્વ પૂજન, રથ પૂજન, અને શમીપૂજન  ચાલી આવતી પરંમપરા મુજબ કરવા મા આવેલ આ પાવન પ્રસંગે સમાજ ના વડીલો અને યુવાનો હાજર રહેલ હતા