Sunday, 10 November 2019

વાંકાનેરની ધરતીનાં અનમોલ રત્ન એવા મનસુખભાઈ પ્રજાપતી...જેને માટીકલામાં કહી એતો ચાક શરૂ કરી ચાર ચાર રાષ્ટ્રપતિના વરદ હસ્તે સન્માન મેળવીને ૯૦ જેટલા સન્માનપત્ર અને એવોર્ડ્સ પ્રાપ્ત કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વાંકાનેરનું નામ ઊજળું કરી સાથે ભારતનું નામ રોશન કર્યું છે.... માટી કલાના બેનમૂન વસ્તુઓ બનાવી તેમને માટી ઉત્પાદનો માટે સમગ્ર વિશ્વમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારતના રાષ્ટ્રપતિ એ.પી.જી.અબ્દુલકલામજીએ મનસુખભાઇ ને "માટીના વૈજ્ઞાનિક" ની ઉપમા આપી નવાજ્યા છે.. તસ્વીર: નવદીપ ભટ્ટી. વાંકાનેર..

No comments:

Post a Comment